暗記メーカー
ログイン
સ્થળ ૬ ૩
  • Gohil Raj

  • 問題数 100 • 8/7/2024

    記憶度

    完璧

    15

    覚えた

    35

    うろ覚え

    0

    苦手

    0

    未解答

    0

    アカウント登録して、解答結果を保存しよう

    問題一覧

  • 1

    ઉતરી કાલ ના ચમકિલા પાત્ર ભારત ના કયા ભાગ મળી આવિયા છે

    ઉત્તર ભાગ માંથી

  • 2

    મોર્ય કાલ માં કાપડ નુ મુખ્ય કેન્દ્ર

    ઉત્તર નુ વારાણસી , દક્ષિણ નુ મદુરાઈ

  • 3

    મોર્ય કાળ માં શિલ્પકાર અને વેપારી ના સંધ ને કયા નામથી ઓંખવામાં આવતા

    શ્રેણી

  • 4

    એરિકામેડું કયા આવેલુ છે

    પોડેનચેરી

  • 5

    એરિકામેડું કયા સમય ગાલા માં એક બંદર હતું

    2200 - 1900 વર્ષ પહેલા

  • 6

    અરેકામેડું માંથી મળી આવેલ પાત્ર

    એરેટાઈન , ઇફોરાં

  • 7

    એરેટાઈન વિશે નીચાનામાંથી કયું વિધાન અસત્ય છે

    શરાબ અને તૈલી પદાર્થ ને રાખવાનું એક પત્ર હતું , આ પત્ર ને બંને બાજુ પકડી શકાય તેમ હતું

  • 8

    ઇફોરાં પત્ર વિશે નીચેના માંથી ક્યુ વિધાન અસત્ય છે

    આ લાલ ચમકદાર પાત્ર છે , ઇટાલી નુ એક શહેર નુ નામ છે

  • 9

    અરેકામેડુ માંથી મળી આવેલ માટી ના પાત્ર ઉપર કઈ ભાષામાં અભિલેખ લખવામાં આવેલો હતો

    તમિલ બ્રાહમી

  • 10

    તમિલ ભાષાની પરંભિક લિપિ

    બ્રાહમી

  • 11

    રોમ ને 2000 વર્ષ પહેલા ઈટો માંથી સંગમંરમાર માં ફેરવાનાર વ્યકતિ નુ નામ જણાવો

    ઓગસતસ્થ

  • 12

    અર્થશાસ્ત્ર ના કયા અધ્યાય માં કાપડ નુ કાપવું અને સીવવાની વિધિ લખવામાં આવી છે

    7

  • 13

    નીચેના વિધાન માંથી ક્યુ વિધાન સત્ય છે (1) દાસ - કર્મકાર અથવા જમીન વિહોણા ખેડૂત 2 પતન - બદરગાહ

    આપેલ તમામ વિધાન સત્ય છે

  • 14

    અરેકામેડું માંથી રોમ ની કઈ ki વસ્તુ મળી આવી છે

    રોમન લેપ, સીસા, રત્ન

  • 15

    દક્ષિણ ભારત કઈ કઈ વસ્તુ માટે પ્રખ્યાત હતું

    મસાલા કાળી મિર્ચી - રોમ ની પ્રિય બ્લેક ગોલ્ડ , સોનુ, કિંમતી પથ્થર

  • 16

    સંગમ કાલ વિશે નીચેના વિધાન માંથી ક્યુ વિધાનં અસત્ય છે

    વેલાર એટલે ત્રણ મુખીયા જેમાં ચોલ ચેર અને પંડ્યા નો સમાવેશ થઇ છે

  • 17

    સંગમકાલ દરમિયાન દક્ષિણ ભારતના શક્તિશાળી રાજ્ય માં કોનો સમાવેશ થતો ન હતો

    કુશાંનં

  • 18

    મુવેનદાર માં કોનો સમાવેશ થાય છે

    ચોલ , ચેર , પનય

  • 19

    નીચેના માંથી ક્યુ વિધાન સત્ય છે

    સંગમ વંશ ની સ્થાપન - 2300 વર્ષ પહેલા , સાવાહન વંશ ની સ્થાપન - 2100 વર્ષ પહેલા

  • 20

    સતાવહન વંશ વિશે નીચેના માંથી કયા વિધાન સત્ય છે

    સાવાહન વંશ ની સ્થાપના - ગૌતમી પુત્ર સત્કરની કરી હતી , ગૌતમી પુત્ર શતકારની માતા નુ નામ - ગૌતમી બલશ્રી હતું

  • 21

    સિલ્ક વિશે નીચેના વિધાન માંથી ક્યુ વિધાન સત્ય છે

    સિલ્ક રૂટ ઉપ્પર કુશનો નુ નિયંત્રણ હતું , રેશમ બનાવવાની સરુવાત - 7000 વર્ષ પહેલા

  • 22

    નીચેના વિધાન 1 સંગમ વંશ - 2300 2 સાવાહન વંશ - 2100 3 કુશનો - 2000 4ફાહીયન- 1600 5 હું એન ત્સાન્ગ - 1400

    આપેલ તમામ વિધન સત્ય છે

  • 23

    નીચેના વિધાન વાંચો 1 પાતાલીપુત્ર નુ આધુનિક નામ - પટના 2 એરિકામેડું નુ રોમન નામ - પોડુકા

    આપેલ તમામ વિધાન સત્ય છે

  • 24

    મોર્ય સમ્રાજય નો અંત કયારે આવ્યો

    2200 વર્ષ પહેલા

  • 25

    ગુપ્ત સમ્રાજય ની સ્થાપના કયારે કરવામાં આવી

    1700 વર્ષ પહેલા

  • 26

    મોર્ય વંશ નો અંત પછી નો ક્રમ

    મોર્ય , શુંગ , કન્વ

  • 27

    શકો પછી કોન આવ્યા

    કુશનો

  • 28

    સતાવહન વર્ષ ના સમાકાલીન

    શકો

  • 29

    સાતવાહન વંશ પછી કોણ આવિયા

    વાકાટક વંશ

  • 30

    દક્ષિણ ભારત માં સંગમ વંશ પછી કોનું શાશન આવ્યુ

    પલ્લવ અને ચાલુક્ય 1500 વર્ષ પહેલા

  • 31

    પ્રશસતી અભિલેખ કોને કહેવાય

    એવા અભિલેખ જે રાજા ની પ્રશંસા માટે કોટરવમાં આવેલા હોઈ

  • 32

    પ્રસસતી વિશે નીચે આપેલ વિધાન માંથી કવિધાન સત્ય છે

    પ્રશસ્તી શબ્દ સંસ્કૃત શબ્દ છે , પ્રશસતી નો અર્થ પ્રશંસા એવો થાય છે , પ્રયાગ પ્રસાસ્તી - અલ્હાબાદ આવેલી છે

  • 33

    પ્રયાગ પ્રસાસ્તી ના લેખક નુ નામ જણાવો

    હરિશેન

  • 34

    પ્રયાગ પ્રશસ્તી વિશે નીચે આપેલા વિધાન માંથી ક્યુ વિધાન સત્ય છે

    આ અભિલેખે - અશોક ના સ્તભ ઉપર લખવામાં આવી હતી , આ અભિલેખ - સંસ્કૃત ભાષામાં લખવામાં આવીયો હતો , આ અભિલેખ ની શૈલી - ચંપુ ( ગંધ અને પદ સ્વરૂપે ), કુલ પંકતી - 33, પ્રથમ વાર વાંચનાર - કેપ્ટન એ ડાયર

  • 35

    અશોક નો સ્તભ શરૂવાત માં કયા સ્થાપવામાં આવેલો હતો

    કોશામબી

  • 36

    હરિશેન કોનો રાજ કવિ હતો

    સામુદ્રગુપ્ત

  • 37

    સમુદ્રગુપ્ત ને નીચેના માંથી કઈ ઉપાઘી આપી છે

    લીછવી દોહિત , કવિરાજ , મહારાજા ધીરજ

  • 38

    ગુપ્તવંશ નો સ્થાપક

    શ્રી ગુપ્ત , ચંદ્રગુપ્ત પ્રથમ , સમુદ્રગુપ્ત

  • 39

    ગુપ્ત વંશ નો વાસ્તવિક સ્થાપક

    ચંદ્રગુપ્ત પ્રથમ , શ્રી ગુપ્ત , સમુદ્રગુપ્ત

  • 40

    ચંદ્રગુપ્ત પ્રથમ ની પત્ની નુ નામ

    કુમારદેવી

  • 41

    ગુપ્તવનશ ના કયા રાજા ને મહારાજાધિરાજ ની ઉપાઘી આપવામાં આવી છે

    ચંદ્રગુપ્ત પ્રથમ , સમુદ્રગુપ્ત

  • 42

    વિક્રમાંદિત્ય વિશે નીચેના માંથી ક્યુ વિધાન સત્ય છે

    ચંદ્રગુપ્ત બીજા ને ઉપાધિ આપવામાં આવી છે , શકો ને હરવાના કારણે તેમને આ ઉપાધિ આપવામાં આવી છે , કાલિદાસ અને આર્યભટ્ટ ના તેમના રજદારી કવિ હતા

  • 43

    પુરુષ્પભુતિવંશ ની સ્થાપાના કયારે કરવામાં આવી હતી

    1400 વર્ષ પહેલા , 1700 વર્ષ પહેલા , 2000 વર્ષ પહેલા

  • 44

    હર્ષચારિત ના લેખક નુ નામ જણાવો

    બાનભટ્ટ

  • 45

    હર્ષવર્ધન ની કૃતિ નુ નામ જણાવો

    પ્રિયદર્શિકા , નાગાનદ , રત્નાવલી

  • 46

    બાનભટ્ટ કોના રજદારબારી કવિ હતા

    હર્ષવર્ધન

  • 47

    નીચે આપેલ વિધાન માંથી ક્યુ વિધાન સત્ય છે

    હર્ષવર્ધન નો રજદારબારી કવિ - બાનભટ્ટ , સમુદ્રગુપ્ત નો રાજદરબારી કવિ - હરિસેન , પુલકેશી બીજો નો રજદારબારી કવિ - રવિકિર્તી , ચંદ્રગુપ્ત પ્રથમ નો રાજદરબારી કવિ - કાળીદાસ, આર્યભટ્ટ

  • 48

    હું એન ત્સાન્ગ કોના સમય માઁ ભારત આવીયો

    હર્ષવર્ધન ના સમય માં

  • 49

    પલ્લવ વંશ ની રાજધાની નુ નામ જણાવો

    કાચીપુરામ

  • 50

    પલ્લવ વંશ વિશે નીચેના માંથી ક્યુ વિધાનં સત્ય છે

    સ્થાપના - સિંહવરમેન , રાજધાની - કાચીપુરામ , અંતિમ સાશક - અપા્રજીત બર્મન

  • 51

    ચાલુક્ય વંશ ની રાજધાની કઈ બે નદી ની વચ્ચે આવેલી છે

    પ્રથમ રાજધાની નુ નામ એહોલ, આ કૃષણા અને તુગભદ્રા

  • 52

    પલ્લવ અને ચાલુક્ય વંશ નો અંત કોને લાવિયો

    રાષ્ટકુટે , ચોલવંશ

  • 53

    પ્રાચીન ભારત વિશે નીચેના માંથી ક્યુ વિધાન સત્ય છે

    મહત્વનો કર -ભૂમિકર ( ઉત્પાદન નો 1/6 ભાગ ), મોટા ભાગ નો હોદ્દો આનુવંશિક

  • 54

    નીચેના વિધાન માત્ર ધ્યાન થી વાંચો

    સાર્થવાહ - વ્યાપારી ના કાફીલા ના નેતા , ફૂલીક - મુખ્ય શિલ્પકાર

  • 55

    બ્રાહ્મણ ભુસ્વામી નુ સંગઠન ને કયા નામ થી ઓળખવામાં આવતું હતું

    સભા

  • 56

    કાલિદાસ ની કૃતિ વિશે નીચેના માંથી ક્યુ વિધાન સત્ય છે

    અભિજ્ઞાશાકૂતલમ- દુષયત અને શકુતલમ , કાલિદાસ ના નાટકોમાં રાજા અને બ્રાહ્મણ ની ભાષા - સંસ્કૃત આમ નાગરિક ની ભાષા - પ્રાકૃત

  • 57

    પ્રાચીન ભારત માં કયા વિદેશે યાત્રી એ અછૂતો ની દુર્ગાતી વિશે માહિતી આપી હતી

    ફહિયાન

  • 58

    ઉર નામની ગ્રામસભા

    એવુ ગામ જ્યાં બ્રાહ્મણ ભૂ સ્વામી નુ સંગઠન નો હોઈ તે જગ્યાએ મંદિર નુ નિર્માણ તથા ત્યાંની જમીન નો કર ઉધારવાની સાતા તેમની હતી

  • 59

    અરબ વિશે નીચેના માંથી ક્યુ વિધાન સત્ય છે

    ભરતા નુ પ્રમુખ વેપારી કેન્દ્ર હતું , ભારત અને યુરોપ વચ્ચે સમુદ્ર વેપાર વધારનાર , 1400 વર્ષ પહેલા ઇસ્લામ ધર્મ ની સ્થાપના - મોહમ્મદ પેયગબરે કરી અરબ થી કરી હતી

  • 60

    નીચેના વિધાન નો ધ્યાન થી વાંચો

    અરબ ના સેનિકો એ સિંધ ને કયારે જીત્યુ - 1300 વર્ષ પહેલા , ગુપ્તવંશ ની સ્થાપના - 1700 વર્ષ પહેલા , હર્ષવર્ધન એ પુપશભૂતિ વંશ ની સ્થાપના કયારે કરી હતી - 1400 વર્ષ પહેલા

  • 61

    રેશમ ની બનાવવાની સરુવાત કયાર થી અને કયા થઈ હતી

    ચીન અને 7000 વર્ષ પહેલા

  • 62

    કુશાનો નો મુખ્ય શક્તિશાળી કેન્ડ્રો

    પેશવાર , મથુરા , તક્ષશીલા

  • 63

    સોનાના સિક્કા સૌ પ્રથમ સારુ કરનાર

    કુશનો

  • 64

    બુધચરિત્ર ના લેખક નુ નામ જણાવો

    અશ્વધોશ

  • 65

    કનિશક નો દરબારી કવિ

    અશ્વધોશ

  • 66

    વિક્રમ સવંત નિ સ્થાપના કયારે કરવામાં આવી હતી

    ઇસ પૂર્વ 58

  • 67

    વિક્રમ સવંત ની સ્થાપના કોને કરી hati

    વિક્રમદિત્ય

  • 68

    નીચેના માંથી ક્યુ વિધાન સત્ય છે

    મહારાજા ધીરજ - સમુદ્રગુપ્ત અને ચંદ્રગુપ્ત પ્રથમ , વિક્રમાંદિત્ય- ચંદ્રગુપ્ત બીજો , લીછવી દોહિત, ભારત નો નેપોલિયો, કવિરાજ - સમુદ્રગુપ્ત

  • 69

    હર્ષચારિત્ર નામની કૃતિ ની રચના હર્ષવર્ધને કરી હતી

    ના તેમનો દરબારી કવિ બાનભટ્ટ

  • 70

    નીચેના માંથી કઈ કૃતિ હર્ષવર્ધન ની નથી

    હર્ષચારિત્ર

  • 71

    હર્ષવર્ધન ની રાજાધાની નુ નામ જણાવો

    થાનેશ્વર

  • 72

    હર્ષવર્ધન કયા વંશ નો હતો

    પુષ્પભૂતિ વંશ નો

  • 73

    હર્ષવર્ધન ને દકકન માં કોની સાથે હાર નો સામનો કરવો પડ્યો હતો

    પુલકેશી બીજો

  • 74

    પુલકેશી બીજા વિશે નીચેનામાંથી ક્યુ વિધાન સત્ય છે

    પુલકેશી બીજા નો દરબારી કવિ -રવિકિર્તી , પુલકેશી બીજા ને પોતાના કાકા પાસે થી રાજય માળિયું હતું , ચાલુકય વંશ ની રાજધાની - એહોલ , ચાલુકય વંશ ક્ર્ષ્ણા અને તુગભદ્ર નદી ની વચ્ચે આવેલુ હતું

  • 75

    પલ્લવ વંશ વિશે નીચેના માંથી ક્યૂ વિધાન સત્ય છે

    પલ્લવ નિ રાજધાની - કાચીપુરામ , પલ્લવ વંશ નીસ્થાપના - સિંહ વરમાન ને કરી હતી , અંતિમ પલ્લવ - અપા્રજીત બર્મન

  • 76

    પલ્લવ અને ચાલુકય વંશ નો અંત કોને કોને કરીયો

    રાષ્ટ્રકુટ , ચોલ , ચેર

  • 77

    પ્રાચીન ભારત માં મહત્વનો કર

    ભૂમિકર

  • 78

    નીચેનામાંથી ક્યુ વિધાન સત્ય છે મુખ્ય બેંકર - નગર શ્રેષ્ટિ સાર્થીવાહ - વ્યાપારી ના કાફીલા નો નેતા પ્રથમ ફૂલીક - મુખ્ય શિલ્પકાર કાયસ્થ - લેખક

    આપેલ તમામ વિધાન સત્ય છે

  • 79

    સામત વિશે નીચેનમાં માંથી ક્યુ વિધાન સત્ય છે

    કેટલાકા રાજા ઓ કાયમી સેના નહતા રાખતા જેમાં સેના નાયકો નો સમાવેશ થતો હતો , સેનાનાયકો ને રજા દ્રારા નિયમિત વેતન આપવાના બદલે ભૂમિ આપતા હતા , સેનાનાયકો ભૂમિ ઉપર કર નાખી જરૂર પડે રજા ની સહાય કરતા અને યુદ્ધ માં ભાગ લઇ ને ભૂમિ મેળવતા હતા આમ સેનાનાયકો સામત બનિયાં

  • 80

    પલ્લવ ના અભિલેખ માં નીચેના માંથી કયા સ્થાનીય સભાની જાણકારી મળે છે

    સભા , ગ્રામસભા , નગરમ

  • 81

    પલ્લવ ના અભિલેખ માં બ્રાહ્મણ ભુસ્વામીનું સંગઠન ઉર નામનું સંગઠન વેપારી ઓનું સંગઠન

    બ્રાહ્મણ = સભા , ઉર = ગ્રામસભા , વેપારી = નગરમ

  • 82

    કાલિદાસ ના નાટક માં નીચેના માંથી કયુ વિધાન સત્ય છે 1 રાજા અને પુરોહિત કઈ ભાષા માં વાતચીત કરતા જોવા મેલે છે 2 રાજા ની આમ પ્રજા કઈ ભાષા માં વાતચીત કરતા જોવા મેલે છે

    રાજા અને પુરોહિત = સંસ્કૃત , આમ નાગરિક = પ્રાકૃત +=લોકબોલી

  • 83

    કાલીદાસ નુ નાટક અભિજ્ઞાનંશાકુંતલમ માં કોનો કોનો સમાવેશ થઈ છે

    દુશયન્ત , શકુંતલા

  • 84

    પ્રાચીન ભારત માં અચ્છુતો વિશે માહિતી આપનાર વિદેશી યાત્રી

    ફાહિયાન

  • 85

    અરબ વિશેનીચેના માંથી ક્યુ વિધાન સત્ય છે

    અરબા પ્રાચીન સમય માં મુખ્ય સમુદ્ર વેપારી કેન્દ્ર હતું , અરબ થી ઇસ્લામ ધર્મ ની સ્થાપન મહમદ પાયગાબારે 1400 વર્ષ પહેલા કરી હતી ઈલામ ધર્મ નુ ધાર્મિક પુસ્તક=- કુરાને સરીફ

  • 86

    રેશમ વિશે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે

    રેશમ બનાવવાની સરુવાત ચીન માંથી થઈ હતી , રેશમ 7000 વર્ષ પહેલા સૌપ્રથમ બનાવવામાં આવ્યુ હતું

  • 87

    મહાયણ વિશે નીચેના માંથી ક્યુ વિધાન સત્ય છે

    પીપળા ના વૃક્ષ ને = નિર્વાણ સ્થળ તરીકે માનતા , બોધીસત્વ = ધરે રહીને પણ મેળવી શકાય , મધ્ય એંશીયા, ચીન અને કોરિયા મહાયનં ફેલાયું

  • 88

    મહાયનં નો ફેલાવો ભારત ના કયા કયા ભાગ માં થયો હતો

    ભારતના દક્ષિણ ભાગ , ભારત નો પશ્ચિમ ભાગ

  • 89

    બૌદ્ધ ધર્મ નુ આરંભિક રૂપ

    થેરવાદ

  • 90

    વિદેશી યાત્રી આવિયા તેમનો ક્રમ જણાવો ફાહિયાન હું એન ત્સંગ ઇતશિંગ

    1600 વર્ષ પહેલા , 1400વર્ષ પહેલા, 1350 વર્ષ પહેલા

  • 91

    નીચેના પ્રશ્નો ના જવાબ ક્રમ માં આપો 1 સાચી નો સ્ટુપ 2 વરાહ પ્રતિમા 3 નાલંદા 4 વલભી

    માધ્યપ્રદેશ , માધ્યપ્રદેશ 2, બિહાર , ગુજરાત

  • 92

    નીચેના પ્રશ્નો નો જવાબ આપો 1મહોરોલી નો લોહસ્ટભં કયા આવેલો છે 2 લોહસ્ભા ની ઉંચાઈ 3 લોહ સ્ટભં નો વજન 5કોની માહિતી મળે છે

    દિલ્લીમાં કુટુંબમિનાર ની પાસે , 7.2 મીટર , 3 ટન , ગુપ્તવંશ ની ચંદ્ર નામની

  • 93

    સ્તૂપ માં શું જવા મળે છે અને અને તેનો અર્થ જણાવો

    ધાતુ મંજુસા , ટીલા

  • 94

    1પ્રશસાતી કઈ ભાષા નો શબ્દ છે 2 ગુપ્ત વંશ એના સમાકાલીન શાસકો

    સંસ્કૃત , શકો અને કુશનો

  • 95

    નીચેનામાંથી કોની રાજાધાની એહોલ હતી

    ચાલુક્ય

  • 96

    નીચેનામાંથી કોની રાજાધાની કાચીપુરામ હતી

    પલ્લવ

  • 97

    નીચેનામાંથી કોની રાજાધાની પુહાર હતી

    ચોલ

  • 98

    નીચેનામાંથી કોની રાજાધાની મદુરે હતી

    પાન્ડય

  • 99

    નીચેનામાંથી કોની રાજાધાની પ્રતિહાર હતી

    સાવાહન વંશ

  • 100

    સ્તૂપ માં નીચેના માંથી સેનો સેનો સમાવેશ થઈ છે

    પ્રદક્ષિનાપથ , વેદિકા , રેલિંગ , તોરણ