暗記メーカー
ログイン
cce paper 1
  • Urvi Solanki

  • 問題数 201 • 6/18/2024

    記憶度

    完璧

    30

    覚えた

    71

    うろ覚え

    0

    苦手

    0

    未解答

    0

    アカウント登録して、解答結果を保存しよう

    問題一覧

  • 1

    Democracy means:

    A political system ruled by the people.

  • 2

    A person who helps the poor and downtrodden

    philanthropist

  • 3

    Government based on religion

    Theocracy

  • 4

    A person who eats human flesh

    cannibal

  • 5

    That which cannot be rubbed off

    indelible

  • 6

    We cannot take _____U-turn from here

    a

  • 7

    ______more_____ merrier.

    the ,the

  • 8

    He was _____Napoleon of his age.

    The

  • 9

    'A' is ____indefinite article.

    an

  • 10

    'An' is______ indefinite article.

    an

  • 11

    ______ man is moral.

    atricle not required

  • 12

    Change the voice: Do as I say.

    You are ordered to do as l say.

  • 13

    Change into passive voice: Who taught you grammer?

    By whom were you taught grammer?

  • 14

    Change into passive voice: They asked me my name.

    I was asked my name by them.

  • 15

    One should keep one's promises. (Change the voice)

    Promises should be kept.

  • 16

    she has to finish this work. (Change the voice)

    This work has to be finished by her

  • 17

    Change into indirectspeech :he sand "Honesty is the best policy"

    He said that honesty is the best policy

  • 18

    He said "I shall go as soon as it is possible." (Turn into Indirect speech)

    He said that he would go as soon as it was possible.

  • 19

    Eknath said to the woman, "How can I convince your son not to eat jaggery, when myself is also fond of eating jaggery?" (Turn into Indirect speech) (A) Eknath asked the woman how he can convince her son not to eat jaggery when he himself is also fond of jaggery (B) Eknath asked the woman how he would convince her son not to eat jaggery when he himself is also fond of jaggery. (C) Eknath asked the woman how can he convince her son not to eat jaggery when he himself is also fond of jaggery. (D) Eknath asked the woman how he could convince her son not to eat jaggery when he himself is also fond of jaggery.

    D

  • 20

    22) He said "I shall go as soon as it is possible." (Turn into Indirect speech) (A) He said that he should go as soon as that was possible. (B) He said that he would go as soon as it was possible. (C) He said that he shall go as soon as it is possible. (D) He said that he will go as soon as that was possible.

    B

  • 21

    Gabbar said, "I do not wish to see any of you, go away. (Turn into indirect speech) (A) Gabber told that he doesn't wish to see any of them and ordered to go away. (B) Gabber told he didn't wish to see them of them and ordered to go away. (C)Gabber told that he didn't wish to see any of them and ordered to go away. (D) Gabber told that he doesn't wish to see any of them and ordered to went away.

    C

  • 22

    My teacher often says to me. "It you don't work hard, you wi fail (Turn into indirect speech) (A) My teacher often says to me that I way fad if I don't work hard. (B) My teacher often says to me that I can bil if I don't work hard (C)My teacher often says to me that if I didn't work hard, I will fail (D) My teacher often says to me that I will fail if I don't work hard

    D

  • 23

    શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો : શેરડીનો ઉકાળેલો રસ (A) અમીરસ (C) રસોપર (B) ક્ષારરસ (D) અઘોટી

    D

  • 24

    શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. મોટા ખેતરને સળંગ ખેડતાં ન ફાવે તેથી ટુકડે ટુકડે ખેડવું તે (A) હલાણું (C) પલાણું (B) જલાણું (D) ખલાણું

    A

  • 25

    શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ શોધો: ઘાસની જમીન (A) બીટ (B) બીડ (C) તૃણપ્રદેશ (D) તૃણબીજ

    B

  • 26

    શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરી વર તરફથી કન્યાને ચઢાવાતા અલંકાર (A) કરિયાવર (C) પલ્લું (B) કન્યાદાન (D) દમેજ

    C

  • 27

    ધરતી અને આકાશનું મિલન થાય તે સ્થળ' - શબ્દસ્યા છે એક શબ્દ આપો (A) વડવાનલ (B) ક્ષિતિજ (C) મેઘાડંબર (D) અવકાશ

    B

  • 28

    શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ઉકલી ન શકે તેવી સમસ્યા (A) સમસ્યાવધિ (B) મેડોગાંઠ (C) પ્રશ્નગાંઠ (D) મડાગાંઠ

    D

  • 29

    નીચે દર્શાવેલ રૂઢિપ્રયોગ અને તેના અર્થમાંથી કઈ જોડી ખોટી ? (A) હાથ હેઠા પડવા - નિરાશા મળવી (B) હાથ ધોઈ નાખવા - આશા છોડી દેવી (C) હાથ કાળા કરવા - કલંકિત કામ કરવા (D) હાથ દેખાડવો - બળાપો કરવો

    D

  • 30

    "ઓઢું હું કાળો કામળો, દૂજો ડાઘ ન લાગે કોય" આ પદમાં રેખાંકિત રૂઢિપ્રયોગોનો સાચો અર્થ તારવો. (A) મેલું થઈ જવું (C) ધાબું પડી જવું (B) કલંક લાગવું (D) કાળાશ આવી જવી

    B

  • 31

    આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો : પગ ટકવો (A) અવર-જવર બંધ કરવી (B) સ્થિર થવું (C) જતાં રહેવું (D) પગ ઉપર ઊભા રહેવું

    B

  • 32

    આપેલ રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો : વામકુક્ષી કરવી (B) વામન હોવું (A) જમ્યા પછી સૂઈ જવું (C) જમ્યા પછી ડાબે પડખે સૂવું (D) વાનર કુસ્તી કરવી

    C

  • 33

    આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો મનમાં ગાંઠ વાળવી અર્થ શોધીને લખો : (A) મનમાં વશી જવું (C) મનોમન નક્કી કરવું (B) મનમાં ઈચ્છા કરવી (D) મનોમંથન કરવું

    C

  • 34

    અધૂરો ઘડો છલકાય પણો' કહેવતનો અર્થ કઈ કહેવત દર્શાવે છે. તે વિકલ્પમાંથી દર્શાવો. (A) પાકે પડે કાંઠા ન ચડે (B) ખાલી ચણો વાગે ઘણો (C) નાચવું નહીંને આંગણું વાંકું (D) મોરનાં ઈંડા ચીતરવા ન પડે

    B

  • 35

    કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડી - આ પંક્તિને શું છે (A) કહેવત (B) રૂઢિપ્રયોગ (C) વિચારવિસ્તાર (D) કવિતા

    A

  • 36

    નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો. 'પરમેશ્વર પાધરો તો વેરી આંધળો (A) અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતાં હોય, તો બધા એમ જ કરે. (B) ભગવાન સૌને સુખ આપે છે. (C) ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. (D) ભક્તિ કરશો તો ભગવાન ફળશે.

    C

  • 37

    નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો. ધોબીના ઘરમાં ખાતર પડે ને ઘરાકનું જાય. (A) કોઈની આફત બીજાને નુકસાન પહોંચાડે. (B) ધોબી લોકોને છેતરે છે. (C) સારું કામ કરવા જતાં આપત્તિ આવવી. (D) વિચિત્ર પરિસ્થિતિનો અનુભવ કરવો

    A

  • 38

    નીચે આપેલ કૉયતો સાચા અર્થવાળો વિકલ્પ શોધો. અન્ન આહારે ને ઘી વ્યવહારે (A) જેવું કામ તેવું પરિણામ (B) બંને બાજુથી પતન થવું (C) જ્યાં જેમ પડે તેમ વર્તન કરવું જોઈએ (D) આફત કે જોખમમાં બીજાને પડેલી દેવું

    C

  • 39

    નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો. હજામના હાથમાં આરસી આવવો, (A) નરમાશથી કામ પાર પડતું નથી. (B) જેનાથી કાર્ય સિદ્ધ થાય તે જ સાચું. (C) હજામને દાઢી કરવામાં સુખ મળે છે. (D) ચંચળ વ્યક્તિ ભારે અનર્થ પેદા કરે છે.

    D

  • 40

    બે અવિભાજ્ય સંખ્યાઓ x અને y (x>y ) નો લ. સા. અ.161છે.તો x-3y નું મૂલ્ય કેટલું થશે? (A) 2 (B) -2 (C) 3 (D) ઉપરોક્ત પૈકી એકપણ નહીં

    A

  • 41

    બે સંખ્યાઓનો ગુણોત્તર 4:5 છે. જો તેમનો ગુ. સા. અ 7 હોય તો તેમનો લ.સા.અ કેટલો હશે? (A) 70 (C) 140 (B) 105 (D) ઉપરોક્ત પૈકી એકપણ નહીં

    C

  • 42

    4/5,5/6અને 7/12નો ગુ.સા. અ . કેટલો થશે?

    1/60

  • 43

    0.96, 1.28અને 0.84 નો લ. સા. અ. કેટલો થશે?

    26.88

  • 44

    36,48,64, અને 72નો ગુ. સા. અ. અને લ. સા. અ. અનુક્રમે....

    4 અને 576

  • 45

    7ના પ્રથમ 21 ગુણકો ની સરેરાશ કેટલી થશે?

    77

  • 46

    એક ગામમાં કેટલાક લોકોની સરેરાશ ઉંમર 42 વર્ષ છે. પણ ચકાસણી બાદ માલૂમ પડયું કે એક વ્યક્તિની ઉમર તેની વાસ્તવિક ઉમર કરતા 20 વર્ષ ઓછી ધ્યાને લેવાઇ છે. આથી સુધારા બાદ, નવી સરેરાશ 1 જેટલી વધે છે. તો લોકોની કુલ સંખ્યા કેટલી હશે? (A) 18 (B) 19 (C) 20 (D) ઉપર પૈકી એક પણ નહી

    C

  • 47

    એક બેટ્સમેન નો પ્રથમ 6 મેચમાં સરેરાશ સ્કોર 20 રન છે. બીજી થી સાતમી મેચમાં તેનો સરેરાશ સ્કોર 21 રન છે જો પહેલી અને સાતમી મેચમાં તેનો સ્કોર કુલ 30 રન હોય, તો સાતમી મેચમાં તેનો સ્કોર કેટલો डथे? (A) 18 २ન (B) 22 २न (C) 15 २ન (D) આમાનું કોઈ નહીં

    A

  • 48

    10 બે અંકની સંખ્યાઓની સરેરાશ ગણવામાં આવે છે. ગણતરી દરમ્યાન સરતચૂકથી એક સંખ્યાના અંકો ઉલટાઈ જાય છે અને સરેરાશ 2.7 જેટલી ઘટે છે. જો ઉલટાયેલ સંખ્યાના અંકોનો સરવાલો 11 હોય, તો મૂળ સંખ્યા કઈ હશે? (A) 65 (B) 74 (C) 83 (D) 92

    B

  • 49

    200 વ્યક્તિઓના એક સમૂહમાં સરેરાશ ઉંચાઈ 170 સેમી છે. એક વર્ષ પછી તે પૈકી કેટલાકની ઉંચાઈ 1 સેમી જેટલી વધે છે અને બાકીનાની ઉંચાઈ 3 સેમી જેટલી વધે છે. હવે સરેરાશ ઉંચાઈ 171.4 સેમી થાય છે. તો કેટલા વ્યક્તિઓની ઉંચાઈ 3 સેમી વધી હશે? (A) 36 (C) 80 (B) 75 (D) 40

    D

  • 50

    એક વિદ્યાર્થી એક સંખ્યાને 5/3 થી ગુણવાને બદલે 3/5 થી ગુણે છે. તો આ ગણતરી માં ત્રિપુટી ટકાવારી કેટલી થશે?

    64%

  • 51

    એત મિશ્રધાતુમાં 14 ભાગ નિકલ અને 100 તે મિશ્ર ધાતુમાં કેટલા ટકા तांजु छे? (A) 87.72% (B) 88.2% (C) 86% (D) 89.71%

    A

  • 52

    સળંગ 2 વળતર મેળવ્યા પછી રૂા. 150 નો એક શર્ટ રૂ 105 માં મળે છે. જો બીજું વળતર 12.5% હોય તો પહેલું વળતર કેટલું હશે? (A) 17.5% (B) 18% (C) 20% (D) ઉપરના પૈકી કોઈ નહીં

    C

  • 53

    1 થી 70 સુધીની સંખ્યાઓ પૈકી જેમના વર્ગનો છેલ્લો અંક 1 હોય એવી સંખ્યાઓ કેટલા ટકા છે? (A) 15% (B) 20% (C) 27% (D) ઉપરના પૈકી કોઈ નહી

    B

  • 54

    70 નંગ નારંગી રૂ।. 350 ના ભાવે ખરીદવામાં આવે છે અને રૂા. 72 નંગ પ્રતિ ડઝનના ભાવે વેચવામાં આવે છે. તો નફો અથવા નુકશાનની टवारी जेटली यशे? (A) 12.5% (C) 20% (B) 17.5% (D) 25%

    C

  • 55

    એક પરીક્ષામાં 70% વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા અને 80% સમાજવિદ્યામાં, જ્યારે 10% બંને વિષયમાં નાપાસ થયા. જો 144 વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થાય, તો કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે? (A) 240 (C) 264 (B) 252 (D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં

    A

  • 56

    નળ A વડે ટાંકી 20 મિનિટમાં ભરાય છે. B નળ વડે 30 મિનિટમાં ભરાય છે. A નળ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી B નળ ખોલવામાં આવે તો ટાંકી ભરાતા કુલ ___ મિનિટ લાગશે.

    એક પણ નહિ

  • 57

    X એક કામ 24 દિવસમાં અને Y તે જ કામ 36 દિવસમાં કરે છે. જો X ત્રણ દિવસ કામ કરે અને રુ. 3,600 મેળવે, તથા બાકીનું કામ Y દ્વારા પૂર્ણ કરવામાં આવે તો, Y એ કેટલા રૂપિયા મેળવ્યા હશે? (A) 3. 22,500 (B) 3. 25,200 (C) 3. 28,800 (D) ઉપર પૈકી એક પણ નહીં

    B

  • 58

    12 પરિક્ષકો રોજના 16 કલાક કામ કરી 18 દિવસમાં 24000 ઉત્તરવહીઓ તપાસે છે. તો 24 પરિક્ષકો રોજના 6 કલાક કામ કરી 36 દિવસમાં કેટલી ઉત્તરવહીઓ તપાસશે? (A) 36000 (B) 42000 (C) 45000 (D) ઉપરોકત પૈકી કોઈ નહીં

    A

  • 59

    બે કારીગરો M અને N ને એક કામ કરવા રોકવામાં આવે છે. જો M એકલો કામ કરે તો તેને તેઓ બન્ને સાથે કામ કરે તેના કરતા 8 કલાક વધારે લાગે છે. તથા જો N એકલો કામ કરે તો તેને તેઓ બન્ને સાથે કામ કરે તેના કરતા 4.5 કલાક વધારે લાગે છે. તો બન્નેને સાથે કામ પૂર્ણ કરતાં डेटसो समय लागशे? (A) 3 કલાક (B) 4 કલાક (C) 6 કલાક (D) ઉપરના પૈકી કોઈ નહી

    C

  • 60

    100 કારીગરો એક કામ 50 દિવસમાં પૂર્ણ કરે છે. તેઓએ કામ શરુ કરી 10 દિવસ કામ કર્યા બાદ આ કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે વધુ 100 કારીગરો રોકવામાં આવે છે. તો બાકીનું કામ પૂર્ણ કરવા કેટલા દિવસ नागशे? (A) 15 દિવસ (B) 20 દિવસ (C) 25 દિવસ (D) 30 દિવસ

    B

  • 61

    2 માણસો અને 3 છોકરાઓ એક કામ 10 દિવસમાં તથા 3 માણસો અને 2 છોકરાઓ તે જ કામ 8 દિવસમાં કરે છે. તો 2 માણસો અને । છોકરો એ કામ કેટલા દિવસમાં પૂરું કરશે ? (A) 12 દિવસ (B) 13 हिवस (C) 14 દિવસ (D) ઉપરના પૈકી કોઈ નહીં.

    D

  • 62

    2197:961: :3375:(?) (A) 2500 (B) 2601 (C) 551 (D) 1991

    B

  • 63

    પીઝાની કિંમત તેની ત્રિજ્યાના વર્ગ સાથે સમપ્રમાણમાં ચલે છે. જો 6 ઈંચ ત્રિજ્યાના પીઝાની કિંમત રૂ. 800 હોય, તો 11 ઈંચ પીઝાની કિંમત નજીકની પૂર્ણાંક સંખ્યામાં કેટલી હશે? (GAS 26/2020-21) (A) ३. 1,467 (B) ३. 2,689 (C) ३. 3,287 (D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં

    B

  • 64

    બે પાત્રો (vessels) VI અને V2, 40% સાંદ્રતાનું બેન્ઝિન દ્વાવણ ધરાવે છે. મીના પાત્ર VI માં કેટલુંક શુધ્ધ બેન્ઝિન નાખે છે જેથી તેની સાંદ્રતા 50% થાય છે. તથા તે પાત્ર V2 માંથી કેટલુંક દ્રાવણ કાઢી તેને સરખા શુધ્ધ બેન્ઝિનથી બદલે છે, જેથી તેની પણ સાંદ્રતા 50% થાય છે. જો શરૂઆતમાં V1 અને V2 માં 1 : 2 ના ગુણોત્તરમાં દ્રાવણો હોય, તો V1 અને V2 માં મીનાએ ઉમેરેલા બેન્ઝિનનો ગુણોત્તર કેટલો થશે? (A) 8:3 (C) 1:5 (B) 3:5 (D) 4:3

    B

  • 65

    Y એ કેટલીક રકમના 25% ને આપ્યા. X એ પ્રાપ્ત કરેલ રકમમાંથી. તેણે 20% પુસ્તકો ખરીદવામાં અને 35% ઘડિયાળ ખરીદવામાં ખર્ચ કર્યા. દર્શાવેલ ખર્ચ કર્યા બાદ, X પાસે રુ. 2,700 બચ્યા. તો Y પાસે શરૂઆત માં કેટલા રૂપિયા હશે/? (A) 3. 16,000 (B) 3. 15,000 (C) 3. 24,000 (D) ઉપર પૈકી એક પણ નહીં

    C

  • 66

    કેટલાક છોકરાઓ અને છોકરીઓ વચ્ચે 42 નારંગી વહેંચવામાં આવે છે. જો દરેક છોકરો 3 નારંગી મેળવે, તો દરેક છોકરીના ભાગે 6 આવે છે. પરંતુ જો દરેક છોકરો 6 નારંગી મેળવે અને દરેક છોકરી 3 નારંગી મેળવે તો વધારાની 6 નારંગીની જરૂર પડશે. તો છોકરીઓની સંખ્યા કેટલી હશે? (A) 4 (C) 8 (B) 6 (D) ઉપર પૈકી એક પણ નહીં

    A

  • 67

    વિત્તનચિત્ર એટલે (A) કપડા પરનું ચિત્ર (B) સીલ્ક સ્કીન (Silk Screen) (C) છત પરનું ચિત્રકામ (D) વુડકટ (Woodcut)

    C

  • 68

    'અજરખ' છાપકામ શેના ઉપર થાય છે? (A) કાપડ (B).સીરામીક (C) ટેરાકોટા (D) ધાતુના બીબાકામ

    A

  • 69

    _________ના રાજમહેલમાં ભૂચરમોરીમાં ખેલાયેલ યુદ્ધનું સુંદર भित्तिचित्र આલેખાયેલું છે? (A) જામનગર (C) મોરબી (B) વડોદરા (D) વાંકાનેર

    A

  • 70

    કચ્છ-સૌરાષ્ટ્રમાં પકવ્યા વગરની માટીના રમકડાં ને શુ કહેવામાં आवे छे? (A) મ્હોરુ (C) ઘંટીઘોડા (B) ચાકડો (D) સૂપડકશો

    C

  • 71

    ગુજરાતની કળા સંદર્ભે નીચે આપેલી માહિતીને ખરો વિકલ્પ પસંદ ५री भेऽङ भेगे. યાદી - 1 યાદી - 2 1. સાદેલી a. ભૂજોડિ 2. અરજક બ્લોક પ્રિન્ટીંગ b. ધમાડકા 3. રંગીન શાલ અને ધાબળા c. પોષીના 4. મણ્યમૂર્તિ (ટેરાકોટા) ઘોડાઓ d. સુરત (A) I-a, 2-b, 3-c, 4-d (B) 1-a, 2-c, 3-b, 4-d (C) I-d, 2-b, 3-a, 4-с (D) 1-d, 2-c, 3-a, 4-b

    C

  • 72

    "ઓળીપો" કયા પ્રકારની કલા છે? (A) ભિત્તીચિત્ર (B) નખ રંગવાની (C) વસ્ત્ર રંગવાની (D) કેશગૂંફનની

    ‍A

  • 73

    તેરા દરબારગઢ ભીંતચિત્ર કયા જીલ્લામાં જોવા મળે છે? (A) જામનગર (C) કચ્છ (B) દેવભુમિ દ્વારકા (D) સોમનાથ

    C

  • 74

    એક સમયે _______. રમકડાં ઉદ્યોગમાં અગ્રણી રહ્યું હતું. ત્યાં આખી ખરાદી બજાર ઊભી થઈ હતી અને દૂર દૂરનાં શહેરોમાંથી વેપારીઓ રમકડાં ખરીદવા માટે ઉમટી પડતાં. (A) જામનગર (B) ભાવનગર (C) બોટાદ (D) ઈડર

    D

  • 75

    "અટલસ” ._____.નો પ્રકાર છે. (A) સંગીતવાદ્ય (B) ઘરેણાં (C) કાપડ (D) લોકનુત્ય

    C

  • 76

    ગુજરાતના ટાંગલીયા કામ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં ? 1. ટાંગલીયા વણાટને દાણાવણાટ પણ કહેવામાં આવે છે. 2. કચ્છ જિલ્લામાં તેનું કામ પ્રખ્યાત રીતે થાય છે. ૩. તેનું કામ મુખ્યત્વે ડાંગસીયા સમુદાય દ્વારા કરવામાં આવે છે. (A) ફક્ત 1 અને 3 (B) ફક્ત 2 અને 3 (C) ફક્ત 1 અને 2 (D) 1, 2 અને ने 3

    A

  • 77

    નીચેના પૈકી ક્યાં વિધાનો સાચા છે? 1. નાણાં વિધેયકોના કિસ્સામાં રાષ્ટ્રપતિ સ્થગિત કરવાનો નિષેધાધિકાર ધરાવતાં નથી. 2. રાષ્ટ્રપતિ નાણાં વિધેયકને પોતાની અનુમતિ આપી શકે છે અથવા રોકી રાખી શકે છે. 3. બંધારણીય સુધારા વિધેયકમાં રાષ્ટ્રપતિ પાસે નિષેધાધિકાર (veto) સત્તા નથી. 4. નાણાં વિધેયક સામે રાષ્ટ્રપતિ ફકત “પોકેટ વીટો" (pocket veto) સત્તા વાપરી શકે છે કારણકે લોકસભામાં તે તેઓની પૂર્વ અનુમતિથી રજૂ કરવામાં આવે છે, તેથી તેઓ સંપૂર્ણ નિષેધાધિકાર (absolute veto)નો ઉપયોગ કરી શકાતા નથી. (A) ફકત 1. 2 અને 3 (B) ફકત 2, ૩ અને 4 (C) ફક્ત 1, 2 અને 4 (D) 1, 2, 3 अने 4

    A

  • 78

    એકમાત્ર કિસ્સો કે જ્યારે ભારતના રાષ્ટ્રપતિએ પોતાની “વીટો”ની સત્તાનો (Power of Veto) ઉપયોગ કર્યો તે કઇ બાબત હતી? (A) ધ હિન્દુ કોડ બીલ (The Hindu Code Bill) (B) PEPSU એપ્રોપ્રીએશન બીલ(PEPSU Appropriation Bill) (C) ધ ઈન્ડીયન પોસ્ટ ઓફીસ બિલ (એમેન્ડમેન્ટ) (The Indian Post Office Bill) (Amendment) (D) ધ ડાવરી પ્રોહિબીશન બીલ (The Dowry Prohibition Bill)

    C

  • 79

    નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી? (A) સજા માફી (Pardon) - માત્ર માફી જ સજાનો સંપર્ણપણે અંત લાવી શકે છે. (B) સજા પરીવર્તન (Commute) - શિક્ષામાં ઘટાડો. (C) સજામાં ઘટાડો (Remission) - કોઈ વિશિષ્ટ કારણોસર સજામાં ઘટાડો. (D) ફ્રાંસી મોકૂફી (Reprieve) - દેહાંત દંડની સજામાં કામચલાઉ મોકૂફી

    B

  • 80

    ભારતના રાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો सायुं / सायां छे? (A) ભારત સરકાર અને રાજ્ય સરકારો હેઠળ કોઈ લાભદાયક હોવું. ધરાવતી વ્યક્તિ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા પાત્ર ગણાશે નહીં પરંતુ તે સ્થાનિક સરકારો હેઠળ હોદો ધરાવી શકશે. (B) મહાભિયોગ પ્રસતાવ રજૂ કરવા માટે ગૃહના સભ્યોની કુલ સંખ્યાના ઓછામાં ઓછા એક ચતુર્થાંશ સભ્યોએ પોતાનો ઈરાઘે રજૂ કરવો પડશે. (C) (A) અને (B) બંને (D) (A) અને (B) બંને પૈકી એકપણ નહીં

    B

  • 81

    ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું હોય છે? (A) 4844 (B) 2414 (C) 908 (D) 708

    D

  • 82

    રાષ્ટ્રપતિની ચૂંટણી દરમ્યાન રાજ્ય (અથવા સંઘ પ્રદેશ) ના ચૂંટાયેલા ધારાસભ્યોના મતના મૂલ્યની ગણતરી માટે નીચેના પૈકી કયા વર્ષની વસ્તી ગણતરીને ધ્યાનમાં લેવામાં આવે છે? (A) 1971 (B) 2001 (C) 2011 (D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં

    A

  • 83

    ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે નીચેના પૈકી કયા વિધાનો सायां छे ? 1. સામાન્ય ચૂંટણીથી અલગ રીતે, ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઇ આવવા માટે મતદાર મંડળ (Electoral College) માં 50% + 1 મત મેળવવા જરૂરી છે. 2. રાષ્ટ્રપતિની ચૂંટણી સાથે સંકળાયેલા તમામ પ્રશ્નો અને વિવાદોની તપાસ અને નિર્ણય એ ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવે છે જેનો નિર્ણય આખરી ગણાય છે. 3. મતદાર મંડળ (Electoral College) અધૂરું હતું, તે આધાર પર કોઇ પણ વ્યક્તિની રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણી એ પડકારી શકાય નહિ. (A) 1, 2 अने 3 (B) માત્ર 1 અને 3 (C) માત્ર 1 અને 2 (D) માત્ર 2 અને 3

    B

  • 84

    નીચેના પૈકી કયાં વિધાનનો ઉલ્લેખ ભારતના બંધારણમાં કરવામાં आव्यो छे? 1. મંત્રીમંડળ દ્વારા રાષ્ટ્રપતિને આપવામાં આવેલી સલાહના પ્રશ્ને કોઈ ન્યાયાલયમાં તપાસ કરી શકાશે નહીં. 2. ભારત સરકારના કામકાજના વધુ સુગમ સંચાલન માટે રાષ્ટ્રપતિ નિયમો કરશે. 3. 44મા બંધારણીય સુધારા અધિનિયમે મંત્રીમંડળની સલાહ રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા બનાવી છે. (A) 1, 2 अने 3 (B) ફક્ત 2 અને 3 (C) ફક્ત 1 અને 3 (D) ફક્ત 1 અને 2

    D

  • 85

    નીચેના પૈકી કયો ભારતના રાષ્ટ્રપતિનો વિવેકાધીકાર નથી ? (A) સરકારના કાર્ય વ્યવહાર (transaction of business) માટેના નિયમો (B) કોઈ પક્ષ બહુમત બેઠકો મેળવી ન શકે તેવા કિસ્સામાં કોઇ રાજકીય પક્ષના નેતાને બહુમત સિધ્ધ કરવા આમંત્રણ આપવું (C) A અને B બંને (D) A અને B પૈકી કોઈ નહીં

    A

  • 86

    ભારતના રાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે? (A) અનુચ્છેદ 111 હેઠળ રાષ્ટ્રપતિ સંસદે પસાર કરેલા વિધેયકોને અનુમતિ આપે છે. (B) અનુચ્છેદ 143 હેઠળ રાષ્ટ્રપતિ મહત્ત્વના જાહેર અને કાનૂની મુદ્દાઓ પર ભારતના ઉચ્ચતમ ન્યાયાલયનો પરામર્શ કરી શકે છે. (C) અનુચ્છેદ 73 હેઠળ રાષ્ટ્રપતિને ક્ષમા આપવાની સત્તા આપવામાં આવી છે. (D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં

    C

  • 87

    ભારતના વિદેશી બાબતોના મંત્રીના સમકક્ષ યુ.એસ.એ. માં ________હોય છે. (A) મીનીસ્ટર ઓફ ફોરેન અફેર્સ (B) મીનીસ્ટર ઓફ ફોરેન રીલેસન્સ (C) મીનીસ્ટર ઓફ એકસટર્નલ રીલેસન્સ (D) સેક્રેટરી ઓફ સ્ટેટ

    D

  • 88

    રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે નીચેના પૈકી કયું વિધાન/ ક્યા વિધાનો सत्य કછે? ।।: રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહોના નામાંકિત કરેલા સભ્યો ભાગ લેવા માટે લાયકાત ધરાવતા નથી. 2. રાજ્યની વિધાન પરિષદના ચૂંટાયેલા સભ્યો ભાગ લેવા માટે લાયકાત ધરાવે છે જ્યારે નામાંકિત કરેલા સભ્યો લાયકાત ધરાવતા નથી. 3. જ્યારે ધારા સભાનું વિસર્જન કરવામાં આવ્યું હોય ત્યારે તેના સભ્યો એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપવા માટેની લાયકાત ધરાવતા નથી. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. (A) 1, 2 अने 3 (C) માત્ર 1 અને ૩ (B) માત્ર 2 અને 3 (D) 1, সने 2

    C

  • 89

    રાષ્ટ્રપતિની ચુંટણીમાં એક સંસદસભ્યના મતનું મૂલ્ય કેટલું ? (A) (રાજ્યની કુલ વસ્તી )। (રાજ્યના ચૂંટાયેલા ધારાસભ્યોની સંખ્યા) ÷1/1000 (B) (રાજ્યની કુલ વસ્તી )/(રાજયમાથી ચૂંટાયેલા સંસદસભ્યોની संध्या)÷ 1/1000 (C) (રાજયોના ધારાસભ્યોના મતોની કુલ કિંમત )/(સંસદના ચૂંટાયેલા સભ્યો ) (D) (રાજયના કુલ ધારાસભ્યો )/(સંસદના ચૂંટાયેલા સભ્યો )

    C

  • 90

    રાષ્ટ્રપતિની ધારાકીય સત્તાઓ સંબંધમાં નીચેના પૈકી કયર્યા વિધાનો सायां छे? 1. રાષ્ટ્રપતિને સંસદ ચાલુ ન હોય ત્યારે વટહુકમો પ્રસિદ્ધ કરવાના અધિકાર હોય છે અને તેઓને જરૂરી જણાય તેવા સંજોગોમાં આવો વટહુકમ પ્રસિધ્ધ કરી શકે છે. 2. રાષ્ટ્રપતિ દ્વારા પ્રસિધ્ધ થયેલા વટહુકમનો સંસદના અધિનિયમના જેટલો જ પ્રભાવ અને અસર રહેશે. 3. પરંતુ આવો દરેક વટહુકમ સંસદના બંને ગૃહો સમક્ષ મૂકવો જોઈશ અને સંસદ ફરીથી મળે ત્યારથી ત્રણ અઠવાડીયા પુરા થયે તે અમલમાં રહેશે નહી. 4. એકવાર જાહેર કર્યા પછી રાષ્ટ્રપતિ દ્વારા કોઈપણ સમયે વટહુકમ પાછો ખેંચી શકાતો નથી. (A) માત્ર 1,2 અને 3 (B) માત્ર 1 અને 2 (C) માત્ર 1 અને 3 (D) मात्र 1,2,3 ने 4

    B

  • 91

    પોતાને સંબોધાયેલા રાષ્ટ્રપતિના રાજીનામાની જાણ ઉપ- राष्ट्रपति......ने. तरत કરવી પડશે. (A) લોકસભાના અધ્યક્ષ (B) સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ (C) વડાપ્રધાન (D) સંસદીય બાબતોના મંત્રી

    A

  • 92

    રાષ્ટ્રપતિ ઉપર સંવિધાનના ઉલ્લંઘન માટે મહાઆરોપ મૂકવાના કિસ્સામાં નીચેના પૈકી કયું સાચું નથી? (A) સંસદના બેમાંથી કોઈપણ ગૃહ તહોમત મૂકી શકે છે. (B) તહોમત મૂકવાની દરખાસ્તવાળો ઠરાવ ગૃહના સભ્યોની કુલ સંખ્યાના ઓછામાં ઓછા એક ચતુર્થાંશ સભ્યોની સહી સાથેનો હોવો જોઈએ. (C) આવો ઠરાવ ઓછામાં ઓછી 7 દિવસની લેખિત નોટિસ આપ્યા બાદ રજૂ કરવામાં આવ્યો હોવો જોઈએ. (D) આવો ઠરાવ ગૃહની કુલ સભ્ય સંખ્યાની ઓછામાં ઓછી બે તૃતીયાંશ બહુમતીથી પસાર થયેલો હોવો જોઈએ.

    C

  • 93

    ભારતના ઉપરાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? । તેઓ રાષ્ટ્રપતિ તરીકે વધુમાં વધુ છ મહીનાના સમયગાળા માટે કાર્ય કરી શકે છે. 2. રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતાં દરમિયાન ઉપરાષ્ટ્રપતિ રાજયસભાના અધ્યક્ષના પદની ફરજો બજાવતાં નથી. 3. બંધારણે ભારતના ઉપરાષ્ટ્રપતિ માટેનાં ભથ્થાં નિશ્ચિત કર્યા નથી. (A) 1.2 अने 3 (C) ફક્ત । અને ૩. (B) ફકત 2 અને ૩ (D) ફક્ત 1 અને 2

    A

  • 94

    ભારતના ઉપરાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. જ્યાં સુધી તેમનો ઉત્તરાધિકારી હોદો ના સંભાળે ત્યાં સુધી ઉપરાષ્ટ્રપતિ તેમનું પદ 5 વર્ષની મુદત બાદ પણ ધારણ કરી શકે. 2 ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાની પ્રક્રિયા લગત ઠરાવ સૌપ્રથમ ફક્ત રાજ્યસભામાં જ રજૂ કરી શકાય છે. ૩ દૂર કરવાનો ઠરાવ ઓછામાં ઓછી 30 દિવસની આગોતરી નોટિસ અપાયા સિવાય રજૂ કરી શકાશે નહીં. (A) 1, 2 ने 3 (C) ફક્ત 1 અને 2 (B) ફક્ત 2 અને 3 (D) ફક્ત 1 અને 3

    C

  • 95

    ભારતના ઉપરાષ્ટ્રપતિને પદભષ્ટ્ર કરવાની બાબતે નીચેના પૈકી કયા विधानो साथां छे ? 1. ઉપરાષ્ટ્રપતિને પદભષ્ટ્ર કરવાની દરખાસ્ત માત્ર રાજ્યસભામાં જ દાખલ કરી શકાય છે. 2. પદભ્રષ્ટ કરવાની પ્રક્રિયા માટે રાજ્યસભામાં અસરકારક બહુમતીથી પદભ્રષ્ટની દરખાસ્ત પસાર થવી આવશ્યક છે. 3. ત્યારબાદ પદભ્રષ્ટ કરવાની દરખાસ્ત લોકસભામાં પણ સાદી બહુમતી દ્વારા પસાર થવી જરૂરી છે. 4. ઓછામાં ઓછી ત્રીસ દિવસની અગોતરી નોટીસ અપાયા વગર આવી કોઇ દરખાસ્ત પસાર થઈ શકે નહિ (A) 1, 2, 3 अने 4 (B) ફક્ત 1, 2 અને 3 (C) ફક્ત 1, 3 અને 4 (D) ફક્ત 1 અને 3

    B

  • 96

    નીચેનાં પૈકી કયાં વિધાનો ભારતના ઉપરાષ્ટ્રપતિના સંદર્ભે ખરાં છે. 1. જ્યારે ભારતના ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત હોય છે ત્યારે, તેઓ રાજ્યસભાના અધ્યક્ષની ફરજ બજાવતા નથી. 2. ભારતના ઉપરાષ્ટ્રપતિને વેતન અને અન્ય ભથ્થાં ઉપરાષ્ટ્રપતિ તરીકે નહીં પણ રાજ્યસભાના એક્સ-ઓફિસ્યો(Ex-officio) અધ્યક્ષ તરીકે મળે છે. 3. જ્યારે ભારતના ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે છે ત્યારે તેઓને ભારતના રાષ્ટ્રપતિ જેવી સત્તા, પ્રતિરક્ષા અને વિશેષાધિકાર મળતા નથી. 4. ઉપરાષ્ટ્રપતિની જગ્યા જ્યારે ખાલી પડે છે ત્યારે તેઓના સ્થાને કોણ ફરજ બજાવશે તે બાબતે બંધારણ મૌન છે. (A) ફક્ત 1 અને 3 (B) ફક્ત 2 અને 4 (C) ફક્ત 1, 2 અને 4 (D) 1, 2, 3 अने 4

    C

  • 97

    ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંદર્ભે નીચેના પૈકી ક્યાં વિધાનો सायां छे? 1. ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના ચૂંટાયેલા અને નામનિયુક્ત બંને સભ્યો ભાગ લઈ શકે છે. 2. ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો ભાગ લઈ શકે છે. 3. રાજ્યસભાના તે વખતના તમામ સભ્યોની બહુમતીથી પસાર થયેલા પ્રસ્તાવ અને લોકસભાએ આપેલી સંમતિ દ્વારા ઉપરાષ્ટ્રપતિને હોદા પરથી દૂર કરી શકાશે. (A) 1, 2 अने 3 (B) ફક્ત 2 અને 3 (C) ફક્ત 1 અને 3 (D) ફક્ત 1 અને 2

    C