暗記メーカー
ログイン
std૬
  • Gohil Raj

  • 問題数 100 • 8/5/2024

    記憶度

    完璧

    15

    覚えた

    35

    うろ覚え

    0

    苦手

    0

    未解答

    0

    アカウント登録して、解答結果を保存しよう

    問題一覧

  • 1

    પ્રારાભિક લોકો કઈ નદીના કિનારે રહેતા હતા

    સિંધુ

  • 2

    પ્રારંભિક લોકો ને ગુફા માં રહેવાનું કારણ જણાવો

    વાવાજોડું ગરમી અને જંગલી પ્રાણી થી બચવાં

  • 3

    દક્ષિણ એંશીયા માં કોનો કોનો સમાવેશ થઇ છે

    આપેલા તમામ

  • 4

    ગુફા માં લોકો ટાઈમ પાસ કરવા માટે શું કરતા

    ચિત્રો બનાવતા

  • 5

    ચોખાની શરૂવાત કયા થી થઇ હતી

    ભારતના વિદ્યય ના ઉત્તર ભાગ થી

  • 6

    ઇન્ડિયા શબ્દ કયા થી આવ્યો

    ઈંડસ

  • 7

    ઇન્ડ્સ ને સંસ્કૃત ભાષામાં કયા નામથી ઓળખવામાં આવે છે

    શીંધુ

  • 8

    2500 વર્ષ પહેલા આવેલા ઈરાની અને યુનાની સિંધુ નદીને કયા નામથી ઓળખાતા હતા

    ઇડોસ અને હિંડોસ

  • 9

    સિંધુ નદીના કયા ભાગના રહેતા લોકો ને ઇન્ડિયા નામ આપાવામાં આવ્યુ

    પૂર્વ

  • 10

    ભારત દેશનો સૌપ્રથમ ભરત નામથી ઉલ્લેખ

    ઋગ્વેદ માં

  • 11

    ઋગ્વેદ માં ભરત નામનો ઉલ્લેખ ભારત ના કયા પ્રદેશ માં વસતા લોકો માટે કરવામાં આવતો

    ભારતના પશ્મિ અને ઉત્તર ભાગ માઁ રહેતા લોકો માટે

  • 12

    ઇતિહાસ ને જાણવા ના સ્ત્રોત કયા કયા છે

    આપેલ તમામ

  • 13

    અભિલેખો કયા લખવામાં આવતા હતા

    કઠોર સતહ ઉપર

  • 14

    અભિલેખો માં કોનો સમાવેશ થશે

    સિલાલેખ અને તામ્રપત્ર

  • 15

    પાંડુ લિપિ માટે નીચેના વિધાન માંથી કયું વિધાન સત્ય છે

    ૧હાથથી લખવામાં આવતા , ૩અંગ્રજીમાં તેને મેનુસ્ક્રીપટ કહેવાય , ૪તે ભુજ નામની વનસ્પતિ ની છાલ માં લખવામાં આવતી

  • 16

    પાંડુ લિપિ માં કોનો કોનો સમાવેશ થઇ છે

    ૧ભોજ પાત્ર , ૪તાડ પાત્ર

  • 17

    અભી લેખો માં શું લખવામાં આવતું

    ૧રાજાના આદેશો , ૨રાજા અને રાની ના કર્યો , ૩રાજાના વિજયો , ૪રાજાના દાન ની વિગત

  • 18

    ભાષામાં કોનો સમાવેશ થઇ છે

    બોલવા માટે

  • 19

    લિપિ માં કોનો સમાવેશ થઇ છે

    અક્ષર અને સંકેત બંને નો

  • 20

    ઇતિહાસ નુ અધ્યતન કરનાર વ્યક્તિ નુ નામ જણાવો

    પુરાતવ વિદ

  • 21

    નીચેના વિધાન માથી કયા વિધાન સત્ય છે

    ૧AD નુ પૂરું નામ એમીનો ડેમીની છે , ૨BC નુ પૂરું નામ બિફોર ક્રિશ , ૩ઈસુ ના જન્મ પહેલા નો સમય BC , ૪ઈસુ ના જન્મ પછી નો સમય AD

  • 22

    આંખેટક ખાધસંગ્રહક માટે નીચેના વિધાનો તપાસો

    આપેલ તમામ વિધાન સત્ય છે

  • 23

    સુ આંખેટક ખાદ્યસંગ્રહક સ્થાઈ જીવન જીવતો હતો

    ના ભટકતું

  • 24

    આંખેટક ખાદસંગ્રહક સુ પલતુ પ્રાણી નો શિકાર કરતો હતો

    ના તે સમયે જાળવાયું નુ પરિવર્તન નહતું થયું

  • 25

    સુ આંખેટક ખાધસંગ્રહક ભટકતું જીવન જીવતો હતો શા માટે

    હા ખોરાક ની શોધ માટે શિકાર માટે મોસમ માં પરિવર્તન થવાંથી દુકાળ ના સમયે

  • 26

    આખેટકખાધસગ્રહક શિકાર માટે સેનો ઉપયોગ કરતો

    આપેલ તમામ વિધાન સત્ય છે

  • 27

    આંખેટકખાધસંગ્રહક ઝોપડી બનવા માટે સેનો ઉપયોગ કરતા

    લાકડાં

  • 28

    આંખેટકખાધસંગ્રહાક હાડકા નો ઉપયોગ સેની માટે કરતો હતો

    બાણ અને ભાલા બનાવા

  • 29

    પુરાપાશનિક સ્થળ તરીકે નીચેના માંથી કયા સ્થળ નો સમાવેશ થઇ છે

    1ભીમ બટેકા , 2હુરંગી , 3કુરનલ ની ગુફા

  • 30

    આધુનિક નગર

    કલકતા અને મુંબઈ

  • 31

    નીચેના વિધાન માં ક્યુ વિધાન સત્ય છે

    આપેલ તમામ વિધાન અસત્ય છે

  • 32

    મહાપાશાનિક પુરા સ્થળ માં કોનો કોનો સમાવેશ થઇ છે

    બ્રાહમગીરી અને આદિનલુર

  • 33

    શૈલેચિત્ર કલા વિશે નીચેના વિધાનં ચકાસો

    આનો જવાબ હાથે ગોતવો

  • 34

    આરંભિક કાલ ને કયા નામ થી ઓંખવામાં આવતો

    પુરા પાશન કાલ

  • 35

    આરંભિક ગામ

    ઇનામગામ

  • 36

    પૂરા પાષાણ કાળ નો સમય જણાવો

    20 લાખ થી 20 હજાર

  • 37

    કયા કાળ માં ઓજાર ને પોલીસ કરવા માં આવતા

    નવ પાષાણ કાળ માં

  • 38

    કયા કાળ માં ઓજારો નાનાંકદ નાં એટલે માઈકો હતા

    લઘુ પાષાણ અથવા મધ્ય પાષાણ કાળ

  • 39

    મધ્ય પાષાણ કાળ નો સમય ગાળો

    12 - 10 હજાર

  • 40

    જળવાયુ માં બદલાવ કયા કાળ માં આવિયો

    મધ્ય પાષાણ કાળ માં

  • 41

    મધ્ય પાષાણ યુગ માટે નીચેના માંથી કયું વિધાન અસ્તય છે

    ઓજારો ને પોલીસ કરવામાં આવતા

  • 42

    પાલતુ પ્રાણી નો ક્રમ જણાવો

    કુતરો , ભેડ , બકરી

  • 43

    કયા કાળ માં અનાજ ને પિસ્વામાં આવતા

    નવ પાષાણ કાળ

  • 44

    મહેર ગઢ માં સ્થાયી જીવન ની શરૂઆત ક્યારથી થઈ

    8 હજાર વર્ષ પહેલાં

  • 45

    મહેર ગઢ વિશે ની માહિતી માંથી નીચેના માંથી ક્યુ વિધાન સત્ય છે

    1. મહેર ગઢ ના ધર નો આકાર ચોરસ અને ગોળ હતો , 2. પ્રત્યેક ધર માં રૂમ ની સંખ્યા 4 થી વધારે હતી , 3. મૃત્યુ બાદ જીવન ની સંભાવના મૃતક સાથે બકરી

  • 46

    નીચેના વિધાન તપાસો કયું વિધાન સત્ય છે

    1 નવપાષણ કાળ માં માટીના વાસણો પર રંગીન આકૃતિ

  • 47

    હડપ્પા સભ્યતા ની શરૂવાત ક્યારથી થઈ હતી

    4700 વર્ષ પહેલાં નો સમય ગાળો

  • 48

    હડપ્પા સભ્યતાના ઉતર થી દક્ષિણ દિશામાં આવેલા સ્થળ ક્રમ જણાવો

    હડપ્પા , રખીગઢી , કલીબંગા , મોહેજડદો , ધોળાવીરા , સૂર્કોટડા , લોથલ

  • 49

    હડપ્પા સભ્યતા ના પૂર્વ થી પશ્ચિમ દિશામાં આવેલા સ્થળ નો ક્રમ જણાવો

    રખિગઢી , કલિબંગા , લોથલ , ધોળાવીરા , સુર્કોટડા , ચંદહુંદડો , મોહેજદડો

  • 50

    નીચેના વિધાન તપાસો

    આપેલ તમામ વિધાન સત્ય છે

  • 51

    નીચેના માંથી કયું વિધાન અસત્ય છે

    હડપ્પા સભ્યતા ના લોકો કાચી ઇટો દ્વારા મકાન બનાવતા

  • 52

    મોહેજદડૉ માંથી મળી આવેલું જાહેર સ્નનાગર માટે નીચેમાંથી કયું વિધાન સત્ય છે

    આપેલ તમામ સત્ય છે

  • 53

    હડપ્પા સભ્યતા ના ધરો ની વિશેષતા જણાવો

    આપેલ તમામ વિધાન સત્ય છે .

  • 54

    હડપ્પા સભ્યતા ના નગરો ના નાલા ની વિશેષતા નીચેના માંથી કયું વિધાન અસત્ય છે

    નગરો ના મકાન બનાવાય પછી સડકો અને નાલા નું નિર્માણ કરવામાં આવતું હતું

  • 55

    હડપ્પા સભ્યતા ના નગરો માંથી આપણે સુ મળી આવિયૂ છે

    આપેલ તમામ

  • 56

    બાલુ અને સ્ફટિક પથ્થર નો ગોદ બનાવી સુ બનાવતા હતા હડપ્પા સભ્યતા ના લોકો

    ફેયન્સ ( બીબુ ) બગડી બનવા મણકા

  • 57

    હડપ્પા સભ્યતા ના સમય માં આયાત કરતી વસ્તુ માં નીચેના માંથી કયું વિધાન અસત્ય છે

    ટીન - ઓમાના માંથી આયાત કરવામાં આવતું

  • 58

    હડપ્પા સભ્યતા ના સમયે ઈરાન અને અફધનિસ્થાન માંથી સુ આયત કરવામાં આવતું હતું

    ટીન અને બહુમૂલ્ય પથ્થર

  • 59

    સુ હડપ્પા સભ્યતા ના લોકો લોખંડ ના હળ નો ઉપયોગ કરતા હતા

    ના તે લોખન્ડ થી અજાણ હતા ધોડો થી પણ અજાણ હતા

  • 60

    હડપ્પા સભ્યતા ના લોકો પશુપાલન માટે કયા પ્રાણી નો ઉપયોગ કરતા

    1ધેટુ , 2બકરી , 3ગાય , 4ભેંસ

  • 61

    હડપ્પા સભ્યતાનું મુખ્ય બંદર

    લોથલ

  • 62

    લોથલ માટે નીચેના માંથી ક્યુ વિધાન સત્ય છે

    આપેલ તમામ વિધાન સત્ય છે

  • 63

    હડપ્પા સભ્યતાનો અંત કયારે આવીયો

    3900 વર્ષ પહેલા

  • 64

    માહેરગઢ માં કપાસ ની ખેતી ની શરૂવાત કાયર થી થઇ

    7000 વર્ષ પહેલા

  • 65

    હડપ્પા સભ્યતાના નગરો ની સ્થાપના કયાર થી થઇ

    4700 વર્ષ પહેલા

  • 66

    મિશ્ર ના સાશકો એ મમી સૌ પ્રથમ કયારે બનાવી

    5000 વર્ષ પહેલા

  • 67

    વેદિક ગ્રંથ

    ઋગ્વેદ

  • 68

    ઉત્તર વેદિકગ્રંથ નીચેના માંથી કયા ગ્રંથ નો સમાવેશ થતો નથી

    ઋગ્વેદ

  • 69

    ઋગ્વેદ ની રચના કયાર થી કરવામાં આવી હતી

    3500 વર્ષ પહેલા

  • 70

    ઋગ્વેદ માં કુલ કેટલી પ્રાર્થના નો સમાવેશ થાય છે

    1 હજાર થી વધુ

  • 71

    ઋગ્વેદ ની પ્રાર્થના ને કયા નામ થી ઓળખવામાં આવતી

    સૂક્ત

  • 72

    ઋગ્વેદ ની પ્રાર્થના જેને સુકત તરીકે ઓળખવામાં આવતા સુકત વિસે નીચેના માંથી ક્યુ વિધાન યોગ્ય નથી

    સુકત નો અર્થ ગુરુની સમીપ બેસવું

  • 73

    ઋગ્વેદિક કાલ ના મહત્વપૂર્ણ દેવતા માં નીચેના માંથી ક્યુ વિધાન યોગ્ય નથી

    આપેલ તમામ વિધાન સત્ય છે

  • 74

    ઋગ્વેક કાલ ના મહત્વપૂર્ણ દેવતા માં નીચેના માંથી કયા દેવતા નો સમાવેશ થાય છે

    2સોમ , 3ઇન્દ્ર , 4અગ્નિ

  • 75

    વેદિક પ્રાર્થના ની રચના કોને કરી હતી

    ઋષિ ઓ

  • 76

    શું વેદિક પ્રાર્થના ની રચના માત્ર પુરુષોએ કરી હતી

    ના કેટલીક રચના સ્ત્રીઓ પણ કરી હતી

  • 77

    ઋગ્વેદિક ગ્રંથ ને લખવાની શરૂવાત કયાર થી કરવામાં આવી હતી

    200 વર્ષ પહેલા

  • 78

    ઋગ્વેદીક ગ્રંથ ની ભાષા જણાવો

    પ્રાકૃત સંસ્કૃત અથવા તો વેદિક સંસ્કૃત

  • 79

    ભાષા પરિવાર માં નીચેના માંથી ક્યુ વિધાન અસત્ય છે

    સંસ્કૃત- યુરોપિય ભાષા પરિવાર

  • 80

    ભરોપિય ભાષા પરિવાર માં કય ભાષા નો સમાવેશ થતો નથી

    સ્પેનીશ ઇતલાવી યુનાની અંગ્રજી

  • 81

    દ્રવિડ ભાષા પરિવાર માં નીચેના માંથી કઈ ભાષાનો સમાવેશ થઇ છે

    તમિલ તેલુગુ કનન્ડ ,માલયાલમ

  • 82

    તીબ્ત -બર્મા ભાષા પરિવાર માં કોનો સમાવેશ થાય છે

    પૂર્વોત્તર ભાષા

  • 83

    ઓસ્ટ્રો એંશીયાટિક પરિવાર ની ભાષા માં કોનો સમાવેશ થાય છે

    ઝારખંડ અને મધ્ય ભારત માં બોલાતી ભાષા નો સમાવેશ થશે

  • 84

    ઋગ્વેદ માં કઈ નદી નો ઉલ્લેખ જોવા મળે છે

    વ્યાસ અને સતલુજ

  • 85

    ઋગ્વેદિક કાલ ના લોકો પ્રાથના શા માટે કરતા હતા

    આપેલ તમામ વિધાન સત્ય છે

  • 86

    ઋગ્વેક કાલ ના સમય માં યુદ્ધ દરમિયાન જીત નો સમાન નો સૌથી મોટો હિસ્સો કોના પાસે જતો

    સરદાર

  • 87

    ઋગ્વેદિક કાલ માં સરદાર નુ ચયનં વંશ પરંપરાગત હતું આપેલ વિધાન સત્ય છે

    ના લોકો ડ્રારા બહાદુર અને કુશળ વ્યક્તિ ને સરદાર બનાવતા

  • 88

    ઋગ્વેદીક કાલ માં લોકો નુ વર્ગીકરણ કઈ કઈ રીતે કરવામાં આવ્યુ હતું

    કામ ભાષા પરપરા રહેઠાણ

  • 89

    ઋગ્વેદિક કાલ ના સમય માં રાજા માટે ક્યુ વિધાન અયોગ્ય છે

    આપેલ તમામ વિધાન અયોગ્ય છે

  • 90

    ઋગ્વેદિક કાલ માં લોકો અને સમુદાય ને કયા નામથી ઓળખવામાં આવતા હતા

    જન અને વિશ

  • 91

    નીચેના માંથી ક્યુ વિધાન આયોગ છે

    આપેલ તમામ વિધાન અયોગ્ય છે

  • 92

    દાસ માં કોનો કોનો સમાવેશ થતો

    સ્ત્રીઓ અને ગુલામો અહીંયા જીતેલા પ્રદેશ ની સ્ત્રીઓ

  • 93

    મહાપાસન આપણા માટે મહત્વ શા માટે ધરાવે છે

    કબરો માટે

  • 94

    મહાપાશન માં કબરો બનાવવાની પ્રથાની સરુવાત કયારે થઇ.

    3000 વર્ષ પહેલા

  • 95

    મહાપાશન માં કબરોને દફન ના વિધિ ભારત ના કયા ભાગ માં જોવા નહોતી મળતી.

    ભારત ના પશ્ચિમ ના ભાગ માં

  • 96

    મહાપાશન ના સમય નીચેના માંથી ક્યુ વિધાન અસત્ય છે

    અહીંયા કબર માઁ માત્ર એક જ વ્યકતિ ને દફનવામાં આવતા

  • 97

    ભીમા ની સહાયક નદી નુ નામ જણાવો

    ધોડ

  • 98

    આરંભિક ગામ ઇનામગામ માટે નીચે આપેલા વિધાન માંથી ક્યુ વિધાન અસત્ય છે

    ઇનામગામ ભીમા નદીના કિનારે આવીલું છે

  • 99

    ચરક સંહિતા ના લેખક નુ નામ જણાવો

    ચરક